મોરબી : ભગવાનજીભાઈ પોપટલાલ પોપટનું અવસાન

- text


મોરબી : બેલા (આમરણ) હાલ મોરબી નિવાસી ભગવાનજીભાઈ પોપટભાઈ પોપટ (ઉ.૬૭), તે સ્વ રમણીકભાઇ, હસમુખભાઈ, તથા કાંતિભાઈના ભાઈ અને જીજ્ઞેશભાઈ, ચેતનભાઈ, દક્ષાબેનના પિતા તથા સ્વ. જમનાદાશ કલ્યાણજીભાઇ ગણાત્રા (પડધરી વારા)ના જમાઈનું તા.૧ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી સાથે તા.૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન “શ્રી રાધે”શ્રી રામ સોસાયટી બ્લોક નં. ૩ રવાપર રોડ સંતોષ સીઝનની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે. જીજ્ઞેશભાઈ ૯૮૯૮૦ ૩૪૪૫૧, ચેતનભાઈ ૯૪૨૮૨ ૬૦૦૩૩, કાંતિભાઈ ૯૪૨૭૪ ૧૦૫૯૯, હિતેશભાઈ ૯૮૭૯૯ ૩૦૨૮૬, યતિનકુમાર ૯૮૭૯૧ ૪૮૧૦૦, અશ્વિનભાઈ ગણાત્રા ૯૯૦૪૦ ૮૮૨૫૪.

- text