માળીયા મી: વીણાબેન દિનેશભાઇ સુવારીયાનું નિધન

- text


માળીયા મી.: વીણાબેન દિનેશભાઇ સુવારીયા, તે દિનેશભાઇ ચતુરભાઈના પત્નિ તથા ચતુરભાઈ અમરશીભાઈ સુવારીયાના પુત્રવધુનું તારીખ 30ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 63518 34840 તથા 99252 47058 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text