હળવદ : શરીરે ખજવાળ આવતા કંટાળી મહિલાનો આપઘાત

- text


હળવદ : હળવદના ઇશ્વરનગર ગામે રહેતા અમરતબેન વેલજીભાઇ કાચરોલા, ઉ.વ.૫૦ નામના મહિલાને શરીરે બહુ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોવાથી બીમારીથી કંટાળી ને અનાજમા નાખવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે અને બનાવ અંગે એ.એમ.ઝાપડીયા પો.હેડ.કોન્સ હળવદ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

- text

- text