વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર

- text


વાંકાનેર : મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે એડી નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text