ધરમપુર નિવાસી દેવજીભાઈ મારવાણીયાનું અવસાન

- text


મોરબી : ધરમપુર નિવાસી દેવજીભાઈ અમરશીભાઈ મારવણીયા (ઉ.પ૪) તે મયંકભાઈના પિતા,
ધનજીભાઈ અમરશીભાઈ મારવણીયાના નાના ભાઈ તથા મયુરભાઈના કાકાનું તા.૨૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.મોબાઇલ નંબર ૯૯૭૯૦૫૪૭પ૮, ૮૮૬૬૨૯પ૯૬૧.

- text