મોરબી : નથુભાઈ ડાયાભાઈ કાવરનું અવસાન

- text


 

મોરબી : નથુભાઈ ડાયાભાઈ કાવર ઉ.વ.72નું તા.25ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક દિલાસો પાઠવી શકાશે. વિનોદભાઈ મો.નં. 9925699391, મનીષભાઈ મો.નં. 9913466566

- text

- text