ખરેડા : ચાડમિયા મગનભાઈ મોરભાઇનું અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી ચાડમિયા મગનભાઈ મોરભાઇ (ઉ.વ. 68), તે દીપકભાઈ અને વાસુદેવભાઈના પિતાનું તા. 09/02/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 12/02/2021ને શુક્રવારે સાંજે 3થી 6 કલાકે ખરેડામાં તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો. 98257 95401, 98253 48401)

- text

- text