વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડાનું નિધન: ઉઠમણું

- text


વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડા તે, ભરતભાઇ, કાશ્મીરાબેન અને ગીતાબેન ગોપાલદાસ ચાવડા (વાંકાનેર મ્યુનિસપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય)ના માતાનું તારીખ 31/01/21ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 01/02/21ને સોમવારે સાંજે 04:00થી 06:00 દિવાનપરા, પતાડીયા રોડ, વરિયા ઇલેક્ટ્રોનિક્સની સામે, વાંકાનેર તેમના નિવસ્થાન ખાતે રાખેલ છે.

- text

 

- text