મોરબી : દુધીબેન વેલજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મૂળ ભડિયાદ હાલ મોરબી નિવાસી દુધીબેન વેલજીભાઈ અઘારા (ઉ.વ. 94), તે પ્રવીણભાઈ (70695 52990), ચંદુભાઈ (99250 32870), અનિલભાઈ (72658 58277), ભરતભાઈ (98254 15979), દિલીપભાઈ (98790 33325), વિનોદભાઇ (98251 93032) અને ધીરજભાઈ (98790 33034)ના માતુશ્રીનું તા. 05/01/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ તા. 08/01/2021ને શુક્રવારે સાંજે 3થી 5 કલાક દરમિયાન શોક વ્યક્ત કરી શકશે.

- text

- text