મોરબી : પરસોતમભાઇ માવજીભાઈ જેઠલોજાનું અવસાન

- text


મોરબી : પરસોતમભાઇ માવજીભાઈ જેઠલોજા (ઉ.વ. 85), તે જયંતીલાલ (98256 36051), પ્રવીણભાઈ (98244 25048), ભરતભાઈ (98794 90728), મનોજભાઈ (91060 73176), શત્રુજ્ઞભાઈ(92282 52282) ના પિતાનું તા. 28/09/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગતનું બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text