મોરબી : શશીકાંતભાઈ વશરામભાઈ ગોહેલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શશીકાંતભાઈ વશરામભાઈ ગોહેલ (ઉ.વ. 70), તે સંકેતભાઈ અને ઉર્વીબેનના પિતાશ્રી, સુરેશભાઈના નાના ભાઈ તેમજ મહેશભાઈના મોટા ભાઈનું તા. 10/09/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું 12/09/2020ને શનિવારના રોજ રાખેલ છે. (સંકેતભાઈ મો.નં. 75674 00777)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text