મોરબી : ગુણવંતરાય જી. દેવમુરારીનું અવસાન

- text


મોરબી : મૂળ ટીમ્બડી (ધરમપુર), હાલ મોરબી નિવાસી સ્વ. ગુણવંતરાય ગિરધરદાસ દેવમુરારી (સ્ટેશન અધિક્ષક રેલવે), તે હસમુખભાઈ, ભગવાનદાસ, કિરીટભાઈ, ચંદુભાઈ, બાબુભાઇ, રમાબેનના ભાઈ તેમજ આશિસ, મિત્તલબેન તથા હેતલના પિતાશ્રીનું તા. 08/09/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 10/09/20ના સાંજે 04 થી 05 વાગ્યે ટીમ્બડી મુકામે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text