મોરબી : ડો. તરુણ વડસોલા ઓપ્થેલ્મોલોજી પરીક્ષામાં ગુજરાત યુનિવર્સીટીમાં ચોથા ક્રમાંકે ઉતીર્ણ

- text


મોરબી : મોરબીના રહીશ ડો. તરુણ વડસોલા ગુજરાત યુનીવર્સીટી દ્વારા લેવાયેલ ઓપ્થેલ્મોલોજી (આંખના સર્જન)ની પરીક્ષામા સમગ્ર યુવીવર્સીટીમા ચોથા ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ છે. આ સિદ્ધિ બદલ સમગ્ર વડસોલા પરીવાર દ્વારા તેમની હ્રદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text