મોરબી : જુમાનાબેન શમશુદીનભાઈ સદીકોટનું અવસાન

- text


મોરબી : દાઉદી વ્હોરા જુમાનાબેન શમશુદીનભાઈ સદીકોટ, તે ફખરુદીનભાઈ (મોરબી), શકીનાબેન (રાજકોટ), અરવાબેન (ભાવનગર)ના માતુશ્રી તેમજ હમીનાબેન, અબદુલ્લા કુતીયાણા, ફાતેમાબેન હકીમુદ્દ્દીનભાઈ પનવેલ, રૈહાનબેન ઇસુફીભાઈ (રાજકોટ), ઝુઝુરભાઈ તથા બાકીરભાઈ (કાલાવડ)ના બેનનું તા. 08/06/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદ્દગતની જિયારત રાખેલ નથી. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 89800 69905)

- text