મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ બંધ રહેશે

- text


મોરબી : અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા ઘણી છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ હજુ અમુક નિયમો રાખવામાં લાદવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસ અનુસંધાને સરકારના નિયમોનુસાર મોરબીમાં આવતીકાલે તા. 7ના રોજ પુસ્તક પરબ બંધ રહેશે. જેની વાંચનપ્રેમીઓએ નોંધ લેવા યાદીમાં જણાવેલ છે.

- text