મોરબીમાં 22મીથી નાથા ભગત પ્રેરિત રામધૂન કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં રવાપર-ઘુનડા રોડ પર મહાબલી હનુમાનજી મંદિરની બાજુમાં ચિત્રકૂટ-3 ખાતે નાથા ભગત પ્રેરિત આગામી તા. 22 ફેબ્રુ.થી 2 માર્ચ નવ દિવસ સુધી રામધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજક વરસડા રમેશભાઈએ ભક્તજનોને આમંત્રણ આપવામાં આવેલ છે.

- text