મોરબીમાં 2 ફેબ્રુઆરીએ નિ:શુલ્ક ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કેમ્પ

- text


મોરબી : મોરબીના ધન્વંતરિ ભવન પાસે આવેલ 1/3 કાંયાજી પ્લોટ ખાતે આગામી તા. 2 ફેબ્રુઆરીના રોક સારસ્વત બ્રાહ્મણ સ્વ. મહેન્દ્રભાઈ કે. લહેરુંની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સિનિયર સીટીઝન મોરબી તથા ડો. લહેરું લેબોરેટરી તરફથી નિ:શુલ્ક ડાયાબિટીસ, બ્લડ પ્રેસર તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. જેનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે.

- text