મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારાનું અવસાન

- text


મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારા (ઉ.વ. 80), તે સ્વ. રણછોડદાસ કાલિદાસ પુજારા (ગુંગણવાળા)ના પુત્ર, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. પરેશભાઈ, સોનલબેન, રૂપલબેન તથા ભારતીબેનના પિતા, શશીભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ તથા દિનેશભાઇ (દરિયાલાલ પાન)ના મોટાભાઈ, સ્વ. ધનજીભાઈ પ્રાગજીભાઈ પિલવાઇવાળાના જમાઈ તેમજ શિવાંગી, ઉમંગી, ધારા,ધારિણી તથા દેવના દાદાનું તા. 17/01/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. 20/01/2020ને સોમવારના સાંજે 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.

- text