મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ : જીવનની વાત પુસ્તકનો પરિચય અપાશે

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ખાતે આવતીકાલે રવિવારના રોજ સવારે 9થી સાંજે 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાશે. જેમાં લેખક સુધા મૂર્તિના જીવનની વાત પુસ્તક વિશે વકતા તરીકે પરિતાબેન ઠુમમર પરિચય આપશે.

- text