મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ખાતે આવતીકાલે રવિવારના રોજ સવારે 9થી સાંજે 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાશે. જેમાં લેખક સુધા મૂર્તિના જીવનની વાત પુસ્તક વિશે વકતા તરીકે પરિતાબેન ઠુમમર પરિચય આપશે.
સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...