મોરબી : જબુબેન ભગવાનજીભાઈ સોરિયા (ઉ. વ. 80)નું તા. 20/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/10/2019ના રોજ રાત્રે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન યોગેશ પાર્ક સોસાયટી (ધાર ઉપર), ઘુંટુ, મોરબી ખાતે રાખેલ છે.
મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...
આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો
લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...