ઘુંટુ : જબુબેન ભગવાનજીભાઈ સોરિયાનું અવસાન

- text


મોરબી : જબુબેન ભગવાનજીભાઈ સોરિયા (ઉ. વ. 80)નું તા. 20/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/10/2019ના રોજ રાત્રે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન યોગેશ પાર્ક સોસાયટી (ધાર ઉપર), ઘુંટુ, મોરબી ખાતે રાખેલ છે.


 

- text