મોરબીના રફાળેશ્વરમાં 8મીએ ભીમ ભજન

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વરમાં તારીખ 8ને શનિવારે રાત્રે 9:30 કલાકે ‘રોયલ બહુજન ગ્રુપ’ દ્વારા રફાળેશ્વર મંદિરની પાછળ બહુજન સાહિત્ય અને ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના રફાળેશ્વરમાં તારીખ 8ને શનિવારે બહુજન મહાપુરુષોની વિચારધારા પર આધારિત બહુજન સાહિત્ય અને ભીમ ભજનનું આયોજન ‘રોયલ બહુજન ગ્રુપ’ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના કલાકાર વિશનભાઈ કાથળ(સોરઠી સાવજ બહુજન સાહિત્યકાર) એન્ડ ટીમ છે. આ કાર્યક્રમમાં વિવિધ પ્રદેશોના સાંસદો, કોર્પોરેટરો, સરકારી અધિકારીઓ, માજી સરકારી અધિકારીઓ, રાજકીય આગેવાનો વગેરે મહેમાન બનવાના છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9687735203, 9904323111 તથા 8154880548 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text