- text
19 થી 22 એપ્રિલ દરમિયાન પુસ્તક મેળો ખુલ્લો રહેશે : મેળામાં એક લાખથી વધુ પુસ્તકો
મોરબી : વિશ્વભરમાં ૨૩એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં ચાર દિવસીય પુસ્તક મેળાનું આયોજન તા. ૧૯ થી ૨૨ એપ્રિલ દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦૦૦૦થી વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ વિશાળ પુસ્તક મેળામાં બાળકોથી શરૂ કરીને વડીલો સુધીની અલગ અલગ કેટેગરીમાં ગુજરાતી તેમજ એંગ્રેજી ભાષાના પુસ્તકોનો વૈવિધ્યપૂર્ણ પુસ્તક ખજાનો ઉપલબદ્ધ કરાવાયો છે.
હવે થોડા દિવસોમાં જ શાળાઓમાં વેકેશન પડે છે ત્યારે વેકેશનના સદુપયોગ માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારે વાંચન મીમાંક્ષુઓને આ ‘’બૂક ફેર’’નો લાભ લેવા માટે નિમંત્રણ આપ્યું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text