મોરબી : પંચાસર રોડ પર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી

- text


મોરબી : પંચાસર રોડ પર ધરતીપાર્ક નજીક બાલાજી પાન પર લોકો એકઠા થઇ જમ્મુ કાશમીર માં થયેલ હુમલામાં 40 શહીદ જવાનો ને મીણબત્તી જલાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

જેમાં પંચાસર રોડ પર લોકો ભેગા મળી ને ઇન્કલાબ જિંદાબાદ ના નારા લગાવીયા હતા અને શહીદ વીર જવાનો અમર રહો એવા નારા સાથે વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text