મોરબી આઇટી એસો. દ્વારા શહીદોના પરિવારો માટે રૂ. ૫૦ હજારનો ફાળો

- text


મોરબી : પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારો માટે મોરબી આઇટી એસોસિએશન દ્વારા રૂ. ૫૦ હજારનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.

- text

કાશ્મીરના પુલવામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કરતા સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. આ જવાનોના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે મોરબીવાસીઓ ઉદાર હાથે સહાય કરી રહ્યા છે. ત્યારે મોરબીના આઇટી એસોસિએશને પણ આગળ આવીને રૂ. ૫૦ હજારનો ફાળો એકત્ર કર્યો છે.

- text