મોરબી : મધુસુદનભાઈ પંડ્યાનું નિધન

- text


મોરબી : મોરબીના નિવૃત્ત એસ ટી કર્મચારી મધુસુદનભાઈ બી. પંડ્યા(ઉ. વ. 78), તે કલ્પેશભાઈ તથા દક્ષેશભાઇના પિતા અને રાજુભાઈ પંડ્યાના કાકાનું તારીખ 17 જનયુઆરીને ગુરુવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 19 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 થી 5:30 વાગ્યે રામેશ્વર મંદિર, હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text