મોરબી : તારાબેન બટુકલાલ ઠાકરનું નિધન

- text


મોરબી : મોરબી નિવાસી તારાબેન બટુકલાલ ઠાકર તે સ્વ.બટુકલાલ ભવાનીશંકર ઠાકરના પત્ની, મનોજભાઈ ઠાકર (વાંકાનેર રેલવે) અને નયનાબેન રાહુલકુમાર દવે (વાંકાનેર)ના માતા,સ્વ. મગનલાલ ઠાકર તથા સ્વ. જયંતિલાલ ઠાકર (શક્ત્ શનાળા)ના બહેન નું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદગત્નુ બેસણુ તા. ૧૮/૧/૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૫ , શ્રીમાળી બ્રાહ્નણની વાડી, સુતાર શેરી, નાની બજાર ખાતે રાખેલ છે.

- text

- text