- text
મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ જયદિપસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.આ ૩૫ રહે. મોરબી કાયાજીપ્લોટ શેરી નં.૧ વાળાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જતાં મરણ ગયેલ હાલતમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
- text
આ અંગે પોલીસે એડી નોંધ કરી છે અને વધુ તપાસ એ ડિવિઝન પોલીસ હેડ.કોન્સ. એન.એચ.છૈયા તપાસ કરી રહ્યા છે.
- text