મોરબીના કૈલા પરિવારનું સ્નેહમિલન મોકૂફ

- text


મોરબી : મોરબીમાં કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા તા.30ના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આ સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.અને આ સ્નેહમિલનની નવી તારીખ હવે પછી જાહેર કરશે .જેની દરેક કૈલા પરિવારે નોંધ લેવાની અપીલ કરાઈ છે.

- text