મોરબીના ચાંચાપરના આદ્રોજા પરિવારનું 23મીએ વવાણીયામાં સ્નેહમિલન

- text


મોરબી : મોરબીના ચાંચાપરના આદ્રોજો પરિવાર દ્વારા તા.23ના રોજ સ્વીવારે વવાણીયાના ભંડારીયા દાદાની જગ્યા ખાતે ચોથા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં તા.23ના રોજ સવારે 9-30 વાગ્યે ધજા આરોહણ તથા દીપ પ્રાગટય અને બપોરે 12 વાગ્યે વવાણીયા ભંડારીયા દાદાની જગ્યા ખાતે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે . વધુ વિગતો માટે ચાચાપરના આદ્રોજા પરિવારના મો .ન. 96876 97753 પર સંપર્ક સાધવો.

- text