Avsannondh & BesnuMorbi મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆનું અવસાન By Admin - 17/12/2018 at 10:32 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆ (ઉ.વ.78) તે દિનેશભાઇ તથા હિતેશભાઈના માતાનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 5થી6 દરમિયાન તેમના નિવાસસ્થાન લુહાર શેરી, કુબેરનાથ શેરીની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે. - text - text