મોરબીના અમરાપરમાં ટ્રેકટર પલટી જતા સગીરનું મોત

- text


 

મોરબી : મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે સુરેશભાઇ વેલજીભાઇ રૂદાતલા રહે.અમરાપર (નાગલપર) તા.જી મોરબી વાળાએ પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર નં. GJ-03-SS-2396 બેફિકરાઇથી પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્ય ની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ટ્રેક્ટર ને પલ્ટી ખવડાવી ટ્રેક્ટરમાં બેઠેલ ઉદય રૂદાતલા ઉ.વ.૧૪ વાળાને છાતી તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત નિપજાવતા આ મામલે હિતેષભાઇ અવચરભાઇ રૂદાતલા ઉ.વ-૨૮ ધંધો-ડ્રાઇવીંગ રહે.અમરાપર( નાગલપર) તા.જી મોરબીવાળાએ આરોપી ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text