લોકરક્ષકદળનું પેપર ફૂટવા મામલે આજે મોરબીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન

- text


મોરબી : ગઈકાલે લોકરક્ષકદળની ભરતી માટે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થઈ જતા રાજ્યની ભાજપ સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ છે ત્યારે આજે મોરબી એનએસયુઆઈ દ્વારા સાંજે ૫:૩૦ કલાકે મોરબી નેહરુ ગેઇટ ચોક ખાતે લોક રક્ષકદળનું પેપરલીક થયું તેના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું હતું.

- text

- text