- text
મોરબી : નથુતુલસી ઔદિચ્ય ગોહિલવાડી જ્ઞાતિ, મોરબી નિવાસી વસંતલાલ પ્રભાશંકર ઠાકર ઉંમર વર્ષ ૮૬ તે અજયભાઇના પિતાનું તા. ૧૨ના અવસાન થયેલ છે, સદગતનું બેસણું તારીખ ૧૫ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન “ભવાની કૃપા” , ગુજરાત હાઉસિંગ બોર્ડ,.M-765, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
- text