- text
મોરબી: મોરબીના જોધપરનદી ગામે આવેલ પટેલ બોર્ડિંગ પાછળ કેશર આશ્રમ ખાતે તા 1 ડિસેમ્બરે રાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવીનભાઈ જોષી, વિજયભાઇ ગઢવી, પ્રકાશ ભાઈ ગોહિલ સહિતના કલાકારો ભજનોની રામઝટ બોલાવશે આ સંતવાણીનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમની વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 98793 32361, 9879314329.
- text
- text