મોરબીના માં ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે માનકુવા ગામ પાસે સેવા કેમ્પ કાર્યરત

- text


મોરબી : મોરબીના માં ગ્રુપ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે માનકુવા ગામ નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ્સ પદયાત્રીઓ માટે વિશેષ સેવાઓ ઉપ્લબ્ધ કરવામાં આવી છે.

માતાના મઢે જતા પદયાત્રીઓ માટે માં ગૃપ નહેરુ ગેઈટ મોરબી દ્વારા માનકુવા ગામ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માતાના મઢ જતા પદયાત્રીઓને સેવા કેમ્પમાં પ્રસાદીનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હેલ્પલાઈન નંબર –
9727440401, 9727786373 અને 9054944442 છે.

- text

 

- text