દેવ સોલ્ટ કંપની નજીક માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ

- text


કચ્છ હાઇવે ઉપર હરિપરના પાટિયા નજીક સેવાકેમ્પ

મોરબી : માળીયા દેવસોલ્ટ કંપની દ્વારા માં આશાપુરા માતાજીના ધામ જતા પદયાત્રિકો માટે દરવર્ષેની જેમ આ વર્ષે પણ હરિપરના પાટિયા નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આશાપુરા ગ્રુપ અને દેવ સોલ્ટ દ્વારા હરીપર પાટિયા નજીક સતત ૧૦ વર્ષેથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, આ પદયાત્રિક સેવા કેમ્પમાં ચા – પાણી, નાસ્તો, જમવાની સુવિધાની સાથે સાથે મેડીકલ સુવિધા તેમજ આરામની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

- text

વધુ વિગતો માટે દયારામભાઈ મો. ૯૮૨૫૨૪૬૫૫૧, અશ્વિનભાઈ મો. ૯૮૨૪૧૮૯૧૪૩, દિલિપસિહ મો. ૯૯૭૯૧૦૦૩૩૩ તથા વિવેક ધૃણા મો. ૯૮૯૮૯૬૧૫૯૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

- text