મોરબીમાં ઉદ્યોગપતિ ના પુત્રીની સગાઇના શુભ અવસરે પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવાયું

- text


મોરબી : મોરબીના સેવાભાવી દાતાએ તેમની પુત્રીની સગાઇના શુભ અવસરે પ્રજ્ઞા ચક્ષુ સેવા કુંજ સંસ્થાના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી અવસરની ખરા અર્થમાં ઉજવણી કરી હતી.

- text

મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ અને સિમ્પોલો ગ્રુપ ના માલિક જીતુભાઇ અઘારાની સુપુત્રી જાનવીબેનની સગાઈ દિવ્યભાઈ સાથે નિર્ધારિત કરવામાં આવી હતી. આ શુભ અવસરે જીતુભાઈએ પ્રજ્ઞા ચક્ષુ સેવા કુંજ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ભોજન કરાવી અવસરની ખરા અર્થમાં ઉજવણી કરી હતી. તેમ હાતિમ એસ.રંગવાલાની યાદીમાં જણાવાયું છે.

- text