વાંકાનેરના પીપળીયારાજ ગામે વિજશોક લાગતા યુવાનનું મોત

- text


મોરબી : વાંકાનેરના પીપળીયારાજ ગામે સીમમાં વિજશોક લાગતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા જશુભા જોરૂભા ઝાલા ઉ.વ-૩૫ નું મોત નીપજ્યું હતું. વધુ તપાસ અર્થે મૃતદેહને પીએમ માટે વાંકાનેર લઈ આવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text