- text
મોરબી : આગામી તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાયું છે .
મોરબીમાં દર મહિનાના પ્રથમ રવિવારે સરદારબાગ ખાતે સવારે ૯ થી ૧૧.૩૦ સુધી પુસ્તક પરબ યોજાઈ છે જેમાં વાંચન શોખીનોને વિનામૂલ્યે પુસ્તકો વાંચવા માટે પુરા પાડવામાં આવે છે.
વધુમાં પુસ્તક પરબમાં વક્તા વૈભવ ગણાત્રા દ્વારા પુસ્તક પરિચયમાં આ વખતે અશ્વિન ભટ્ટ લિખિત કટિબંધ પુસ્તકનો પરિચય કરાવવામાં આવશે.
- text
- text