શનિવારે મોરબીમાં કાનગોપીનો કાર્યક્રમ

- text


મોરબી : આગામી તા.૩૦ ને શનિવારના રોજ મોરબીના શ્રીમદ રાજનગરમાં સત દેવીદાસ મંડળ આયોજિત કાનગોપીના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

યદુનંદન ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ કાનગોપી કાર્યક્રમ શ્રીમદ રાજનગર, સત્યમ સ્કૂલની બાજુમાં, રામદૂત પણ સામે પંચાસર રોડ ખાતે યોજાશે. જેથી ધર્મપ્રેમી પ્રજાજનોએ આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text