મોરબી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા બનાસકાંઠામાં રાહત-સહાય

- text


 મોરબી  : મોરબી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા બનાસકાંઠાનાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત-સહાય વિતરણ કરવામાં આવી હતી.
મોરબી પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ અમિતભાઇ પ્રજાપતિની આગેવાની માં બનાસકાંઠા ગયેલી ટીમે બનાસકાંઠાના અસરગ્રસ્ત ખરીયા,થરા,રોનકપર,લૂણી,ભલગામ સહિતના ગામડાઓમાં ફરી 5000ફુડ પેકેટ,કપડાં તથા પીવાના પાણીનું વીતરણ કરવામા આવ્યુ હતું.

- text