મોરબી : સતવારા સમાજમાં આવકના દાખલા માટે વોર્ડ મુજબ ગોઠવણ કરાઈ

- text


મોરબી : સતવારા સમાજની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સતવારા સમાજમાં કોઈને પણ આવકના દાખલામાં પરેશાની ન થાય અને સમયસર મળી રહે એટલે વોર્ડ નંબર. ૧૧ના કાઉન્સીલર ભાવેશભાઈ કંઝારીયાએ એરિયા મુજબ જરૂરી ગોઠવણ કરી છે
જે મુજબ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે (૧) ભાવેશભાઈ કંઝારીયા મો: ૮૦૦૦૦ ૮૮૮૮૦ પંચાસર રોડ ચોકડી (૨) ગણેશ નકુમ મો: ૯૯૭૯૦ ૭૦૯૦ ગોકુળ નગર (૩) કે.કે.પરમાર મો: 91739 91024 (4) વિજયભાઈ પરમાર મો: ૭૫૬૭૫ ૩૫૨૪૫ (૫) પ્રભુભાઈ (દાસભાઈ) મો: ૯૮૨૪૫ ૮૩૧૮૪ (૬)પ્રભુભાઈ ડાભી મો: ૯૮૨૫૬ ૭૧૬૪૫ વાવડી રોડ ચોકડી (૭) માવજીભાઈ કંઝારીયા મો: ૯૮૨૫૪ ૦૩૬૧૪ વાઘપરા (૮) ચિરાગભાઈ કંઝારિયા મો: ૯૯૦૯૦ ૬૮૨૧૮ નો સંપર્ક કરી સતવારા સમાજના લોકો માહિતી અને મદદ મેળવી શકાશે તેવુ જણાવવામાં આવ્યુ છે.⁠⁠⁠⁠

- text

- text