મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની સહાયક સ્વયંસેવકની નીમણૂંક કરાશે

તા. ૨૨-૧-૨૦૨૦ પહેલા ફોર્મ ભરી પરત કરવાના રહેશે : કાનુની સહાયક સ્વયંસેવકને માનદ વેતન ચૂકવવામાં આવશે. મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી દ્વારા...

ટંકારા : ભાલોડીયા સાયન્સ કોલેજમાં બિઝનેસ ઇવેન્ટ યોજાઇ

ટંકારા : ટંકારા રેવાબેન ઓધવજીભાઈ ભાલોડિયા સાયન્સ કોલેજમા બિઝનેસ ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ઇવેન્ટમાં છાત્રાઓએ વેપાર કરી કમાણી કરવાનું પ્રેક્ટિકલ જ્ઞાન...

લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ દ્વારા મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું હતું. મોરબીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈત્તર...

મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ

મોરબી : મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ પરિવારના સહયોગથી...

ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે મોરબીની નવયુગ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધા યોજાઈ

મોરબી : રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે આજે તા. 14 ડિસેમ્બરના રોજ મોરબીની નવયુગ સાયન્સ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું....

મોરબીની આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન મહેતા આર્ટસ કોલેજમાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા યુવા મતદાર જાગૃતિ અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે...

મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા

મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા...

મોરબીની યુ. એન. મહેતા કોલેજના અધ્યાપક ડો. રામ વારોતરિયાના કૃષિ વિષયક પુસ્તકનું વિમોચન થયું

મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. રામ વારોતરિયા લેખિત 'સૌરાષ્ટ્રમાં કૃષિ વિકાસ' પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે થયુ...

મોરબીની એલ.ઇ. કોલેજના છાત્રો હોસ્ટેલના નકામા ગાદલાં નવા બનાવી ગરીબોને આપશે

એલ.ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોને શિક્ષણ આપવાની સાથે જરૂરિયાતમંદોને સુવા માટે સારા ગાદલાં આપશે મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો...

બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 ઉત્તીર્ણ લાયકાત યથાવત

ભારે વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...