મોરબીના સારથી વિદ્યામંદિરમા પ્રાચીન કલા અને ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયુ

- text


મોરબી : મોરબીના સારથી વિદ્યામંદિરમા પ્રાચીન કલા અને ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓની કૃતિ નિહાળી સૌ કોઈ અભિભૂત થયા હતા.

મોરબીના મહેન્દ્રનગરમા આવેલ સારથી વિદ્યામંદિરમાં પ્રાચીન કલા અને ગણિત વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા અને આર.એસ.એસ.ના પ્રચારક સંતોષભાઈ દુબે તથા શાળાના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ પ્રદર્શનમા મોટી સંખ્યામાં લોકોએ ઉમટીને બાળકોની કૃતિઓ નિહાળી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text