દેશના સૂતેલા આત્માને જગાડવા સૌરાષ્ટ્રની ભૂમિએ સાચી દિશા બતાવી : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ટંકારા ખાતે મહર્ષિ દયાનંદના 200મા જન્મોત્સવ - સ્મરણોત્સવમાં ગરિમામય ઉપસ્થિતિ : જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ
મહર્ષિ દયાનંદજીએ જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી...
આર્યસમાજ એક રાષ્ટ્રવાદી સંસ્થા, દેશનો વિકાસ તેનું લક્ષ્ય : રાજ્યપાલ
સ્વામી દયાનંદજીએ સ્વદેશીના નારા સાથે આઝાદીનું બ્યૂગલ વગાડીને દેશમાં ક્રાંતિકારી સેનાનું નિર્માણ કર્યું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દયાનંદજીને આપી શબ્દાંજલી
ટંકારા : ટંકારા ખાતે મહર્ષિ...
ટંકારા આવતા દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે : મુખ્યમંત્રી
દેશના 75 વર્ષના ઈતિહાસની આ પહેલી ઘટના છે કે, કોઈ રાષ્ટ્રપતિ ટંકારામાં મહર્ષિ દયાનંદજીને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હોય : પદ્મશ્રી પૂનમ સુરીજી
ટંકારા : ટંકારા...
ટંકારા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ યજ્ઞમાં આહુતિ આપી
મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ - જ્ઞાન જ્યોતિ પર્વ - સ્મરણોત્સવની ઉજવણીમાં...
ટંકારા ગ્રામપંચાયતમાંથી નગર પાલિકા બનશે : મુખ્યમંત્રીનો ઈશારો
મોરબી : તપોભૂમિ અને સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રીએ આજે ટંકારાની વર્ષો જૂની નગરપાલિકાનો દરજ્જો આપવાની વાતને સ્વીકારી હોય તેવો સંકેત આપી...
ટંકારા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતી પ્રસંગે ટંકારા ખાતે ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જ્ઞાન જ્યોતિ પર્વ - સ્મરણોત્સવમાં પધારેલા ભારતના રાષ્ટ્રપતિ...
આપણે શિક્ષાની ગુલામીમાં, બાળકોને તેમાંથી આઝાદ કરવા પતંજલિ યોગપીઠ રૂ.1 લાખ કરોડ ખર્ચશે :...
દેશમાં 3 લાખ મદરેસા હોય શકે, તો 3 લાખ ગુરુકુલ કેમ ન હોય ? અમે બનાવીશું : યોગગુરૂ બાબા રામદેવજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે...
મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મોત્સવમાં વર્ચ્યુઅલી હાજરી આપતા વડાપ્રધાન મોદી
આ આયોજન નવી પેઢી માટે દયાંનંદજીના જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ નહીં, પરંતુ ભારતીય ચેતનાના ઋષિ હતા :...
કાલે તા.12મીએ ટંકારાના ડેમી – 2 ડેમના છ દરવાજા ખોલી પાણી છોડાશે
ટંકારા, મોરબી અને જોડિયાના હેઠવાસમા આવતા 11 ગામોને એલર્ટ કરાયા
મોરબી : ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલ ડેમી - 2 સિંચાઈ યોજના ડેમના દરવાજા...
મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જન્મોત્સવમાં ટંકારા ખાતે યજ્ઞમાં આહુતિ આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લઈને દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી માહિતગાર થતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા
મોરબી : સ્વામી મહર્ષિ દયાનંદ...