મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મોત્સવમાં અનેકવિધ આકર્ષણો નિહાળી લોકો અભિભુત

7500 સ્કવેર ફૂટની મનમોહક રંગોળી બની જન્મોત્સવના સ્થળે આકર્ષણનું કેન્દ્ર ફોટો ગેલેરી, થીયેટર, પુસ્તક મેળો, વિશાળ રંગોળી, આકર્ષક રેત શિલ્પ, મહર્ષિનું જીવન કવન દર્શવતા ખંડો,...

ટંકારામાં પુસ્તક વિક્રય કેન્દ્ર બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિની ઉજવણીમાં સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં વેદ પુરાણ અને ધાર્મિક પુસ્તકો તેમજ સાહિત્ય ઉપરાંત યજ્ઞાદિની સામગ્રીનું થઈ રહ્યુ છે વેચાણ મોરબી...

સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન કવન પર આધારિત ફિલ્મ નિહાળતા રાજ્યપાલ

ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતી, જ્ઞાન જ્યોતિ પર્વ, સ્મરણોત્સવમાં વિચાર નિર્માણ ફાઉન્ડેશન હેઠળ સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણના પ્રસંગો પર આધારિત બાળકો, યુવાનો...

ટંકારામાં 250 કરોડના ખર્ચે દયાનંદ સરસ્વતીજીનું જ્ઞાન જ્યોતિ તીર્થ તૈયાર થશે

સર્વના કલ્યાણ માટે વૈદિક સંસ્કૃતિ અને આર્ય સમાજ જન જાગરણ માટે દર વર્ષે રૂ.૧ કરોડના દાનની જાહેરાત કરતા રાજ્યપાલ મોરબી :મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ-...

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી લવાયેલ યજ્ઞજ્યોતને મહોત્સવના સ્થળે યજ્ઞવેદીમાં સમર્પિત કરી હવનમાં સહભાગી થતાં રાજ્યપાલ રાજ્યપાલએ મહર્ષિના જીવન આધારિત પ્રદર્શનની મુલાકાત લઈ ગૌ પૂજન અને...

ટંકારા બન્યું દયાનંદમય : દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું આગમન

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને શુભકામના પાઠવી : શોભાયાત્રાનું સ્વાગત કર્યું દેશના વિવિધ પ્રાંતની આર્ય સંસ્થાઓ સહિત...

ટંકારાનો ઓવરબ્રિજ હવે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નામે ઓળખાશે 

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજુઆત સરકારે ગ્રાહ્ય રાખી  મોરબી : મોરબી જિલ્લાના ટંકારા ખાતે યુગ પુરુષ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવાઈ રહી છે...

લજાઈ ચોકડી – ટંકારા – મિતાણા હાઇવે ઉપર ભારે વાહનો માટે ૧૨મીએ પ્રવેશબંધી

જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ : વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા મોરબી : ટંકારા ખાતે તા.૧૦મીથી ત્રણ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મોત્સવ યોજાનાર છે. જેમાં...

દયાનંદ સરસ્વતી જન્મોત્સવઃ આર્યવીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ટંકારા પહોંચી

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્યએ સ્વાગત કર્યું ટંકારા : આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી...

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ જયંતી મહોત્સવની તડામાર તૈયારી, દરરોજ 50 હજાર માણસો જમશે

ભવ્ય ઉજવણીમાં કેવા પ્રકારનું છે આયોજન ? કાર્યક્રમોથી લઈને વ્યવસ્થા સુધીની તમામ માહિતી જાણો 10 થી 12 ફેબ્રુઆરી ટંકારાના આંગણે યોજાશે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ગૃહમંત્રી,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં પ્રેમ સંબંધની શંકા રાખી યુવાનને છરીના ઘા ઝીકાયા 

મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં મજૂરીકામ કરીને પરત ઘર જઈ રહેલા યુવાનને આંતરી ત્રણ શખ્સોએ મારી બહેન સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે તેમ...

મોરબીમાં લાજ કાઢવા મામલે કૌટુંબિક સગાઓનો યુવાન ઉપર હુમલો 

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં રહેતા બે કુટુંબ વચ્ચે લાજ કાઢવા બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સોએ યુવાન અને તેના પિતા ઉપર હુમલો...

દીકરીની લેતી-દેતીના ઝઘડામાં વાંકાનેરના વાદી પરિવારના જમાઈ ઉપર હુમલો 

  પરમાર પરિવાર સાથેના વેરમાં બાંભાણીયા પરિવારનો હુમલો વાંકાનેર : વાંકાનેર શહેર નજીક વાદી વસાહતમાં રહેતા પરમાર અને બાંભાણીયા અટકના વાદી પરિવારો વચ્ચે દીકરીની લેતી દેતી...

મોરબીના સાવસર પ્લોટ અને ફડસર ગામેથી બે બાઈકની ચોરી 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાહનચોરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના સાવસર પ્લોટ અને મોરબી તાલુકાના ફડસર અને ઝીંઝુડા ગામની સીમમાંથી...