હોમિયોપથીની ડીગ્રી ધારી ડોકટર એલોપથીની પ્રેક્ટિસ કરતા ઝડપાયો
પીપળીયા ચાર રસ્તા પાસેથી અનઅધિકૃત પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર
માળીયા મી. : પીપળીયા ચોકડી પાસે મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા એલોપેથીકની ડીગ્રી ન હોવા...
19 નવેમ્બર : મોરબી જિલ્લામાં કોરોના કેસ વધ્યા, આજે 21 નવા કેસ, એક દર્દીનું...
મોરબી તાલુકામાં 13, હળવદ તાલુકામાં 6, વાંકાનેર તાલુકામાં 2 કેસ નોંધાયો : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર...
આફ્રિકાથી મોબાઈલ ન લાવતા આઈફોનની લૂંટ : મારામારી થતા સામસામી ફરિયાદ
શનાળા બાયપાસ નજીક મારમારીની ઘટનામાં સામસામી ફરિયાદ, એક પક્ષે સામેના જૂથ સામે લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીકની સોસાયટી પાસે મારમારીની...
ટંકારાની ન્યુ વિઝન સ્કુલનો S.S.C. બોર્ડના પરિણામમાં વિજય ડંકો
ટંકારા : હર હંમેશ પરિણામમાં અગ્રેસર રહેતી ટંકારા વિસ્તારની નામાંકિત ન્યુ વિઝન શાળાની વિદ્યાર્થીની મુછારા કશીશએ 99.99 PR મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી...
કાંતિભાઈ અમૃતિયાએ વિધાનસભામાં વવાણીયાના રાજચંદ્ર ભવનમાં સુવિધાઓ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો
મોરબીઃ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિધાનસભામાં મોરબીના વવાણીયામાં આવેલા શ્રીમદ રાજચંદ્ર ભુવનમાં સુવિધા ઉભી કરવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં મંત્રીએ...
મોરબી : વિકસિત ભારત યાત્રામાં નાગરિકોને ટી.બી. રોગ અંગે અપાતી વિસ્તૃત માહિતી
મોરબી : સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા ભ્રમણ કરી રહી છે. મોરબી જિલ્લામાં પણ દરરોજ 3 રથ દ્વારા ગામે ગામ સરકારની ૧૭ જેટલી...
હળવદમાં જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષાના ઉપક્રમે તલાટીઓની મીટીંગ યોજાઇ
હળવદ : મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારના બાળકો અંગે કામ કરતા વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા અધિકારીઓને બાળકોના મૂળભૂત...
જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ)
સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ
મેષ (અ.લ.ઈ.)
૩ ઓગસ્ટ સોમવાર થી ૯ ઓગસ્ટ રવિવાર ૨૦૨૦ સુધી સાપ્તાહિક રાશિ ભવિષ્ય
શુભ રાશિફળ: સકારાત્મક નોંધ પર અઠવાડિયાની શરૂઆત થશે. તમે...
મોરબી તાલુકાના વિવિધ ગામોમાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
મોરબી : મોરબી તાલુકાના વિવિધ ગામોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના જેતપર ગામે સેવા સપ્તાહ અંતર્ગત...
મોરબી : જયોત્સનાબેન ભગવાનજીભાઈ સંઘવીનું અવસાન
મોરબી : જયોત્સનાબેન ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ. ૭૩)તે સ્વ. પ્રમોદભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, સ્વ. મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ ( મોરબી નગરપાલિકા ), પ્રતિભાબેન વી. શાહ, ઉષાબેન ડી. ગાંધીના...