વરસાદ અપડેટ : સોમવારે સવારે 10થી 12માં નોંધાયેલા વરસાદ વિગત
મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. આજે આજે સવારે વરસાદનું થોડું જોર ઘટ્યું હતું.જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં સવારના 10થી 12...
મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃદ્ધોને ભોજન અને કપડાંનું વિતરણ કરાયું
મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ 15 એપ્રિલના રોજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન...
મોરબીના સીરામીક સિટીમાં રહેતી પરિણીતા લાપતા
મોરબી : મોરબીના સીરામીક સિટીમાં રહેતા અંબિકાબેન સુનીલભાઇ દવે ગત તા.21 ડિસેમ્બરના રોજ કોઇને કહ્યા વગર ઘરેથી નિકળીયા બાદ પરત ઘેર ન આવતા તેમના...
મોરબી : હડતાલના 12માં દિવસે સફાઈ કામદારોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન
ચીફ ઓફિસર અને પ્રમુખ ફરજ હાજર નહિ થાવ તો અન્યોને રાખી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ
મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની બેમૂળતી હડતાલ...
મોરબી જિલ્લા રમતગમત કચેરી દ્વારા રમતવીરોને નોકરી મેળવવા માટે માર્ગદર્શન અપાશે
મોરબી : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ...
ગુરુતત્વના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન : ઓનલાઇન કાર્યક્રમનું આયોજન
મોરબી : ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શિવકૃપાનંદ સ્વામી દ્વારા ગુરુતત્વના માધ્યમથી જીવનની સમસ્યાઓનું સમાધાન અંગે ઓનલાઇન માધ્યમથી માર્ગદર્શન આપશે.
ગુરુપૂર્ણિમા ઉત્સવને અનુલક્ષીને હિમાલયના સદગુરુ શિવકૃપાનંદ સ્વામીના...
મોરબી જિલ્લા એસ.સી., એસ.ટી. કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયું
મોરબી : મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું હતું.તેમજ લોકોમાં શિક્ષણનો...
મોરબી એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે વિવિઘ કાર્યક્ર્મો યોજાયા
મોરબી : ગઈકાલે તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને યુવા દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે અખિલ...
વોટ્સએપ-ફેસબુકમાં બંદૂકના ફોટો અપલોડ કરનારા બે શખ્સ પોલીસની ઝપટે
મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામના બે શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવાયો
વાંકાનેર : સોશિયલ મીડિયામાં સીન સપાટા મારવા માટે ભયજનક રીતે વાહન...
મોરબીના વનાળીયા ગામે હિંગળા માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો
મોરબી : મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે મોડપરીયા ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના...