વાંકાનેરમાં મહિલા કોમર્સ કોલેજનો ઉદધાટન સમારોહ યોજાયો
વાંકાનેર : વાંકાનેરની દીકરીઓને કોમર્સના અભ્યાસ માટે બહારગામ જાવું ન પડે તેવા ઉમદા ધ્યેય સાથે વાંકાનેર ખાતે અમરસિંહજી કેમ્પસમાં જ મહિલા કોમર્સ કોલેજ શરૂ...
મોરબી-માળીયા બેઠક ભાજપ સંગઠનનું સ્નેહમિલન યોજાયું
ધારાસભ્ય કાંતિલાલના કાર્યાલય ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં મતભેદો ભૂલી નવી ઉર્જા સાથે કામે લાગી જવાની હાકલ કરાઈ
મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય...
દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે કુદરતી આફતોમાં પણ માનવતાવાદી અભિગમ અપનાવતું ઇન્ડિયન નેવી
આજે રાષ્ટ્રીય નૌ સેના દિવસ : ઇ.સ. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં નેવીને મળેલી સફળતાની યાદમાં આ દિવસ ઉજવાય છે
ભારતીય નૌકાદળ વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર...
મોરબીમાં રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે
મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ...
મોરબીના ઝીંઝુડાથી આમરણ સુધીનો 10 કિમીનો રસ્તો અંત્યત બિસ્માર
ખરાબ રસ્તાને કારણે ગામલોકોને અવરજવરમાં પડતી હાલાકી
મોરબી : મોરબી નજીક આવેલા ઝીંઝુડા ગામથી આમરણ ગામને જોડતો 10 કિમીનો રસ્તો અત્યંત ભંગાર હાલતમાં હોવાથી ગામલોકોને...
ટંકારા તાલુકાના સજ્જનપરના બાલુબાપાએ જીવતું જગતિયું કર્યું
મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બન્ને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાનો યોજ્યો આત્મ સમર્પણનો પ્રસંગ : દેહદાનનો સંકલ્પ
મોરબી : માનવજીવનમાં...
મોરબીમાં સોની સમાજનાં બહેનોની રંગોળી સ્પર્ધા યોજાઈ
મોરબી : શ્રીમાળી સોની યુવા સંગઠન SSYS દ્વારા સમસ્ત મોરબી સોની સમાજનાં બહેનો માટે રંગોળી સ્પર્ધાનું તેમજ સમાજના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં...
ઓફિસ કે દુકાન ખરીદવા માટે લોન જોઈએ છે ? પાટીદાર કન્સલ્ટન્સી આપશે એ ટુ...
13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઓફિસ/ દુકાન ખરીદવા માટે...
અંબાજી નજીક અકસ્માતમાં ઘાયલ પ્રવાસીઓને મોરબી પરત લાવતું જિલ્લા વહીવટી તંત્ર
તાલુકા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમે મુસાફરો માટે બસ તેમજ ઠંડીમાં ધાબળા સહિતની વ્યવસ્થા કરી
મોરબી : ગઈકાલે અંબાજી દાતા હાઇવે ઉપર ત્રિશુળીયા ઘાટ...
જાણો આપનું તા. ૪ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બ સુધીનું સાપ્તાહિક રાશિફળ
મોરબી : મોરબીના એક માત્ર કાશીના જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય અને ભાગવતાચાર્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા મોરબી અપડેટના વાચકો માટે તા. ૪ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બ સુધીનું...