મોરબી : પોલીસ રવાપર રોડને જ ટાર્ગેટ કરતી હોવાના આક્ષેપ અંગે પીઆઇએ સોશિયલ મીડિયામાં...
અમે બધા જ વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવીએ છીએ : પીઆઇ
મોરબી : મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રવાપર રોડને જ ટાર્ગેટ બનાવવામાં આવતો...
મોરબીના બગથળા ગામે તા.14મીએ સંતવાણી યોજાશે
મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે આગામી તારીખ 14 નવેમ્બરના રોજ શ્રી નકલંગ મંદિર તથા બગથળા ગામ સમસ્ત દ્વારા પટેલ સમાજવાડી બગથળા ખાતે રાત્રે...
વાંકાનેરના ગાંગિયાવદરમાં પંચાયતી ચૂંટણીના ડખ્ખામાં હુમલો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગમે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર નો ખાર રાખી વિજેતા ઉમેદવારના ભાઈને હરીફ ઉમેદવાર દ્વારા મારમારવામાં આવતા મામલો પોલીસ મથકે...
VACANCY : બાપા સીતારામ સેલ્સમાં 10 જગ્યા માટે ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુપ્રસિદ્ધ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર્સ બાપા સીતારામ સેલ્સમાં 10 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું...
મોરબી : જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે તા.22 થી 27 ઓગસ્ટ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડને આગામી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.માર્કેટીંગ યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ...
નકલી રેમડેસિવિરથી આડઅસર કે મૃત્યુ નીપજ્યું હોય તો પોલીસને જાણકારી આપવા અનુરોધ
આઠ આરોપીના નામ જાહેર કરી તેઓ પાસેથી નકલી ઇન્જેક્શન ખરીદી કરનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ
મોરબી : મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી નહિ...
મોરબીમાં માતાની અર્થીને કાંધ આપી પુત્રધર્મ નિભાવતી બે પુત્રીઓ
મોરબી: મોરબી 2 ખાતે રહેતા નિર્મળાબેન જયંતીલાલ રાવલનું અવસાન થતા તેમની બે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી પુત્રધર્મ નિભાવ્યો હતો.
મોરબી 2, મધુવન સોસાયટી, સોમનાથ...
રાજ્યના 77 પી.એસ.આઇ.ની બદલી
પૂર્વ કચ્છના પી.એસ.આઇ. મોરબી મુકાયા
મોરબી : રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારધારી સંવર્ગના 77 પીએસઆઇની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત પૂર્વ કચ્છ...
મોરબીની નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી
મોરબી : મોરબીની નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓને હિંગોળગઢ અભ્યારણ ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા સસ્ટેનેબલ લાઈફ સ્ટાઈલ પ્રેક્ટિસિસ અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ વર્ગોમાં...
મોરબી : ખરેડા સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા ખરીફ પાક લોન આપવા રજૂઆત
શ્રી ખરેડા સેવા સહકારી મંડળીનાં સભાસદોએ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલને વર્ષ ૨૦૧૭-૧૮માં ખરીફ પાક લોન ન મળવા બાબતે અરજી કરી જણાવ્યું હતું કે, ગત વર્ષ...